વાલ્મીકિ રામાયણમાં ભગવાન શ્રી રામની આવા જ સોળગુણ બતાવવામાં આવ્યા છે. જે આજે નેતૃત્વ ક્ષમતા વધારવા તથા કોઈ પણ ક્ષેત્રમાં નેતૃત્વ મેળવવા મહત્વનું સૂત્ર છે, જાણો છો આ ગુણોને આજના સંદર્ભમાં અર્થોની સાથ –
- ગુણવાન (જ્ઞાની તથા કાલાવાન)
- વીર્યવાન (સ્વસ્થ્ય, સંયમી અને હુષ્ટ-પુષ્ટ)
- ધર્મજ્ઞ (ધર્મની સાથે પ્રેમ, સેવા અને મદદ કરનારા)
- કૃતજ્ઞ (વિનમ્ર અને અપનત્વથી ભરેલા)
- સત્ય (સાચું બોલનાર, ઈમાનદાર)
- દ્રઢપ્રતિજ્ઞ (મજબુત નિર્ધારવાળા)
- સદાચારી (સારો વ્યવહાર, વિચાર)
- બધા પ્રાણીઓના રક્ષક (સહયોગી)
- વિદ્વાન (બુદ્ધિમાન અને વિવેકશીલ)
- સામાર્થ્યશાળી (બધાનો ભરોસો જીતનારા)
- પ્રિયદર્શન (ખૂબસુરત)
- મન પર આધિકાર રાખનારા (ધૈર્યવાન તથા વ્યસનથી મુક્ત)
- ક્રોધ જીતનારા (શાંત અને સહજ)
- કાંતિમાન (સારું વ્યક્તિત્વ)
- કોઈની નિંદા ન કરનારા (સકારાત્મક)
- યુદ્ધમાં જેના ક્રોધિત થવાથી દેવતા પણ ડર્યા (જાગૃત, જોશીલા, ખોટી વાતોનો વિરોધ કરનાર )
0 Feedback:
Post a Comment